ભરૂચ: વાલિયા-વાડી રોડ પર નિર્માણ પામનાર 4 બ્રિજની કામગીરીનું MLA રિતેશ વસાવાના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
ભરૂચના વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી,કદવાલી,રાજપરા સહિત ચાર મોટા પુલની કામગીરીનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું......।
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
અમરેલીમાં માત્ર ખાનગી બ્લડ બેન્ક કાર્યરત હતી, પણ રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે નવી બ્લડ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી
વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ પર આયોજીત મેરેથોનમાં મોટી સંખ્યામાં રનર્સ ભાગ લેશે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ વિવિધ ટેક્નિકલ અને વહીવટી પદો પર કુલ 134 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. 24 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ લૂંટનો ભોગ બન્યો હતો,અજાણ્યા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 8 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા...
ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા
રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી અથવા તેણે પોતાનું એકાઉન્ટ સત્તાવાર બનાવ્યું નથી, આલિયા ભટ્ટ ઘણીવાર ચાહકો સાથે તેના અંગત જીવનની ખાસ ક્ષણો શેર કરે છે.
વેપારીઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. વિદેશી મૂડીના સતત બહાર નીકળવા અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રોકાણકારો બાજુ પર રહ્યા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.
ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તા.૬ ડિસેમ્બર-૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે અનુગ્રહ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ. દહેજ દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરની આવેલ રાજપીપળા ચોકડી ઉપર આવેલ સદાનંદ હોટલ પાસેથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા ગાડી સાથે એક ઇસમને 6.91 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો