ગાંધીનગર : કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવતો મહોત્સવ “ઉતરાયણ”
ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.
ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.
એન્ટિબાયોટિક દવાના બેફામ અને દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરી રહી છે. જેના પછી લોકો રેપર જોઈને જાણી જશે કે દવા એન્ટિબાયોટિક છે કે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન એકવાર ફરી પોતાની પર્સનલ જીંદગીને લઈને ચર્ચામાં છે. શિખર ધવન ટૂંક સમયમાં જ પોતાની ગર્લફ્રેન્ડ સોફી સાઈન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇલાવ ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ રામકથાનો ભવ્ય અને ધાર્મિક માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો. કથાના આરંભે પોથીયાત્રાનું આયોજન કરાયું
ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સમાજના જાણીતા નેતા મહેશ વસાવા હવે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદ ખાતે યોજાનાર કોંગ્રેસના વિશેષ સમારોહમાં તેઓ
કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન થઈ ગયું છે. કલમાડીના કાર્યાલય તરફથી એક ઓફિશિયલ નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે.
ઈરાનમાં વધતી મોંઘવારી, રોજગારની અછત અને નબળી પડી રહેલી અર્થવ્યવસ્થાના કારણે સામાન્ય જનજીવન ભારે દબાણમાં આવી ગયું છે. આ પરિસ્થિતિથી નારાજ લોકો હવે
ઉત્તરાયણ તહેવાર દરમ્યાન "સ્કાય લેન્ડર્સ" ચાઈનીજ તુક્કલ તેમજ સિન્થેટીક કે ચાઇનીજ મટીરીયલ, ટોકસીક મટીરીયલ ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટીક જેવા સીન્થેટીક કે
મેષ (અ, લ, ઇ): વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના કોપાલિયા બજાર વિસ્તારમાં બની હતી
ભારતીય રેલવેમાં ટિકિટ બુકિંગના નિયમોમાં એક મોટો ફેરફાર આજથી અમલમાં આવ્યો છે. જો તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નથી તો તમે આજથી 5
દક્ષિણ આફ્રિકાની ધરતી પર હાલમાં ભારતીય જુનિયર ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. બેનોની ખાતે રમાયેલી ભારત અંડર-19 અને દક્ષિણ આફ્રિકા અંડર-19 વચ્ચેની
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જેસરરોડ બાયપાસ નજીક એસટી. બસની અડફેટમાં આવી જતાં આધેડનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ભરૂચ શહેરની જામા મસ્જિદને મુદ્દે વિવાદ વકર્યો હતો,અને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા હતા,તેમજ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.